મોરબી : હેમીબેન સોમનાથભાઈ દેત્રોજાનું અવસાન

- text


મોરબી : મૂળ લખધીરનગર ( નવાગામ) હાલ મોરબી નિવાસી હેમીબેન સોમનાથભાઈ દેત્રોજા ( ઉ.વ.82) તે નારણભાઈ, અશોકભાઈના માતૃશ્રી તથા સાવનભાઈ, આશિષભાઈ, જયમીનભાઈના દાદીનું તા. 5ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.8ને ગુરૂવારના રોજ 8થી 10 કલાકે તેમના નિવાસ સ્થાન વેલેન્સીયા હાઈટ, એસપી રોડ, મોરબી ખાતે રાખેલ છે.

- text