મોરબી નિવાસી લક્ષ્મીબેન કાસુન્દ્રા તથા અશ્વિનભાઈ કાસુન્દ્રાનું અવસાન

- text


મોરબી : લક્ષ્મીબેન રૂગનાથભાઈ કાસુન્દ્રા તે ગણેશભાઈ (99253 11222), વાલજીભાઈ (98252 66778), મનસુખભાઈ (98255 57736), ભરતભાઈ (98250 52244)ના માતા તેમજ અશ્વિનભાઈ ગણેશભાઈ કાસુન્દ્રા તે ગણેશભાઈ રૂગનાથભાઈ કાસુન્દ્રાના પુત્રનું તારીખ 5/2/2024ના રોજ અવસાન થયું છે. બંનેનું બેસણું તારીખ 8/2/2024ને ગુરુવારે સવારે 8:00 થી 10:00 કલાકે માણેક સોસાયટીના કોમન પ્લોટમાં, રવાપર રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

- text