મોરબી નિવાસી લતાબેન વનેચંદભાઈ પાટડિયાનું અવસાન

- text


મોરબી : નડીયાદ વાળા ગો.વા. વનેચંદભાઈ ગીરધરલાલ પાટડિયાના ધર્મપત્ની લતાબેન વનેચંદભાઈ પાટડિયા ઉં.82 તે સ્વ. જેચંદભાઈ જાદવજીભાઈ અને ધીરૂભાઈના ભાભી અને અમૃતલાલ પીતાંબર દાસ આડેસરા (ખાધલીવારા)ના પુત્રી તેમજ પરેશભાઈ દયાળજીભાઈ પારેખ (વીંટીવારા ગોંડલવારા)ના સાસુનું તા.3ને શનિવારના રોજ અવસાન થયેલ છે, સદગતનું તથા પિયરપક્ષ બંનેનું1 બેસણું તા.5ને સોમવારે સવારે 10થી 12 વાઘેશ્વરી મંદિર, ખત્રીવાડ, દરબારગઢ, મોરબી ખાતે રાખેલ છે.

- text

- text