મોરબી નિવાસી ચુનીલાલ કંડીયાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી ચુનીલાલ મહાદેવભાઈ કંડીયા (ઉં.વ. 80) તે વસંતભાઈ ચુનીભાઈ કંડીયાના પિતા, અનિલાબેન વસંતભાઈ કંડીયાના સસરા, મુળજીભાઈ મહાદેવભાઈ કંડીયા, સ્વ. જીવરાજભાઈ મહાદેવભાઈ કંડીયા, નરભેરામભાઈ મહાદેવભાઈ કંડીયાના ભાઈ, રમાબેન મુળજીભાઈ કંડીયા, ગં.સ્વ. સવિતાબેન જીવરાજભાઈ કંડીયા, કાન્તાબેન નરભેરામભાઈ કંડીયાના જેઠ, સાગરભાઈ વસંતભાઈ કંડીયા, હેનિલભાઈ વસંતભાઈ કંડીયાના દાદા, કૃતિબેન સાગરભાઈ કંડીયાના દાદાજી સસરાનું તારીખ 6-02-2024 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 9-2-2024 ને શુક્રવારના રોજ સવારે 8 થી 10 કલાકે તેઓના નિવાસ સ્થાન પર્ણકુટી, અનુપમ સોસાયટી, રવાપર રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. લૌકિક વ્યવહાર બંધ છે.

- text