મોરબી નિવાસી ગોરધનભાઈ ફુલતરિયાનું અવસાન

- text


મોરબી : મુ.નાનાભેલા હાલ મોરબી નિવાસી ગોરધનભાઈ જીવાભાઇ ફુલતરીયા (ઉ.વ.90) તે બચુભાઈ ગોરધનભાઈ ફુલતરીયા (98257 77097)ના પિતા તથા નિખિલભાઇ બચુભાઈ ફુલતરીયા (81600 49770)ના દાદાનું તારીખ 7/2/2024ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 9/2/2019ને શુક્રવારે સવારે 8:30 થી 10:30 કલાક દરમ્યાન તેમના નિવાસસ્થાન વિદ્યુત પાર્ક, શેરી નંબર-1, રવાપર રોડ, મોરબી મુકામે રાખવામાં આવ્યું છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

- text