મોરબી નિવાસી જસુબેન માવજીભાઈ સરડવાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી જસુબેન માવજીભાઈ સરડવા તે માવજીભાઈ (9727415031) ના પત્નિ, કલ્પેશભાઈ (9979071109) ના માતા, યુગના દાદીનું તા. 6ને મંગળવારે અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 9ને શુક્રવારે સવારે 8 થી 10 કલાકે તેમના નિવાસ સ્થાન, અવધ-4, શેરી નં. 3, નાની કેનાલ રોડ, મોરબી ખાતે રાખ્યું છે.

- text