મોરબીના ખરેડા નિવાસી ઠાકરશીભાઈ કોરડીયાનું અવસાન

- text


મોરબી : મોરબી તાલુકા ખરેડા ગામ નિવાસી ઠાકરશીભાઈ નરશીભાઈ કોરડીયા (ઉ.વ.72) તે નવનીતભાઈ ઠાકરશીભાઈ તથા ચંદુભાઈ ઠાકરશીભાઈના પિતાનું તારીખ 6/2/2024ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 9/2/2024ને શુક્રવારે સાંજે 07:00 વાગ્યે તેમના નિવાસસ્થાન ખરેડા મુકામે રાખવામાં આવ્યું છે.

- text