મોરબી : અંજનાબેન દિલીપભાઈ જાકાસણીયાનું અવસાન

- text


મોરબી : મૂળ ખાનપરના અંજનાબેન દિલીપભાઈ જાકાસણીયા (ઉ.વ.40) તે સ્વ. ભગવાનજીભાઈ હંસરાજભાઈ મેરજાના પુત્રી, નાનજીભાઈ ,અરવિંદભાઈના ભત્રીજી તથા જીગ્નેશભાઈ, હર્ષદભાઈના બેનનું તા.30ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું પિયરપક્ષનું બેસણું તા.1 ને ગુરૂવારના રોજ સવારે 8થી 10 કલાકે પવિત્રમ હાઇટ્સ, રામકો બંગલોઝની પાછળ, નંદનવન પાર્ક, લીલાપર રોડ, મોરબી ખાતે રાખેલ છે.

- text