ઉના નિવાસી વિદ્યાબેન ચિરાગકુમાર દેવમોરારીનું અવસાન

- text


મોરબી : ઉના નિવાસી દેવમુરારી વિદ્યાબેન તે ચિરાગકુમાર દેવમુરારીના પત્નિ, કુંદનબેન ગોવિંદરામ રામાનુજના પુત્રી, વિજયભાઈ, કાજલબેનના બહેન, જયસુખભાઈ, સુરેશભાઈ, પ્રવિણભાઈના ભાણેજનું તા. 2ને શુક્રવારે અવસાન થયું છે. સદગતનું બેસણું તા.5ને સોમવારે સાંજે 4 થી 6 કલાકે રામાનંદ ભવન, રામધાર પાસે, મોરબી ખાતે રાખ્યું છે.

- text