મોરબી : હરદાસભાઇ શિવલાલભાઈ ઘોડાસરાનું અવસાન

- text


મોરબી : હરદાસભાઈ શિવલાલભાઈ ઘોડાસરા (ઉ.વ.૯૨) તે રવિન્દ્રભાઈ હરદાસભાઈ ઘોડાસરાના પિતા, ગીતાબેન રવિન્દ્રભાઈ ઘોડાસરાના સસરા, ભાર્ગવ રવિન્દ્રભાઇ ઘોડાસરાના દાદા તથા જયોતિબેન ભાર્ગવભાઈ ઘોડાસરાના દાદા સસરાનું તા.૨૯ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૧ને ગુરૂવારે, સવારે ૮ થી ૧૦ કલાકે તેમના નિવાસ સ્થાન સરસ્વતી સોસાયટી, મોરબી-ર ખાતે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

- text