મોરબી : રસિલાબેન ગિરધરભાઈ રાઠોડનું અવસાન

- text


મોરબી : રસિલાબેન ગિરધરભાઈ રાઠોડ તે સ્વ.પ્રકાશભાઈ, સ્વ.હિતેશભાઈ, સ્વ.મેહુલભાઈ તથા ઉદયભાઈના માતૃશ્રીનું તા.23ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.26ને શુક્રવારે સાંજે 4થી 6 બ્લોક નં.41, કુલીનગર -1, વીસીપરા ખાતે આવેલ તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

- text

- text