સરવડના વતની જાદવજીભાઈ શિવાભાઈ કાવરનું અવસાન

માળિયા(મી.) : મૂળગામ સરવડ(સરદારનગર) હાલ માળિયા(મી.) નિવાસી જાદવજીભાઈ શિવાભાઈ કાવર(ઉ. વ.૯૦), તે ઘનશ્યામભાઈ, રમેશભાઈ, જેન્તીલાલ, ત્રિભોવનભાઈ, નરભેરામભાઈના પિતા, સુનિલભાઈ,અલ્પેશ અને ક્રિષ્નાના દાદાનું તા.૧ના રોજ...

નાના ખીજડીયા નિવાસી હરિભાઈ ગંગારામભાઈ ગોધાણીનું અવસાન

મોરબી: નાના ખીજડીયા નિવાસી હાલ મોરબી હરિભાઈ ગંગારામભાઈ ગોધાણી (ઉ.વ. ૭૪) તે કિશોરભાઈ (મો.૯૯૭૪૩ ૧૫૦૬૦), અનેધર્મેશભાઈ (મો. ૯૯૭૪૪ ૩૩૧૦૦)ના પિતા, ગણેશભાઈ, નરભેરામભાઈના ભાઈ, રાજેશ...

મોરબી : બચુભાઈ ખીમજીભાઈ સરસાવાડીયાનું અવસાન

મોરબી : મૂળ જીવાપરના વતની અને હાલ મોરબી નિવાસી બચુભાઈ ખીમજીભાઈ સરસાવાડીયા(ઉ. વ.૬૮),તે જયાબેનના પતિ,સ્વ.અતુલભાઇ અને સોનલબેનના પિતા,મહાદેવભાઈના ભાઈ,સુરેશભાઇ અને જિજ્ઞાસાબેનના કાકા,મહેન્દ્રભાઈ અને હીનાબેન...

રામનગર : વજીબેન ગોવિંદભાઇ વિરમગામાનું અવસાન

  મોરબી : રામનગર (ઝીકિયારી) તા.મોરબી નિવાસી વજીબેન ગોવિંદભાઇ વિરમગામા(ઉ. વ.૮૮),તે માવજીભાઈ (૯૯૭૮૧૯૬૦૬૯), પ્રવીણભાઈ (૯૯૦૯૯૦૮૭૪૭), હસમુખભાઈ(૯૨૬૫૬૬૯૬૬૮)ના માતાશ્રી,ચંદ્રકાન્તભાઈ ,સંજયભાઈ,હિરવભાઈ,જયકુમારના દાદી અને ક્રિશકુમારના પરદાદીનું તા.૨૬ના રોજ અવસાન...

મોરબી : નલિનકુમાર ધીરજલાલ પંડ્યાનું અવસાન

મોરબી : ચા.મ.કા. મોઢ બ્રાહ્મણ મૂળ નેસડા(ખાનપર) હાલ મોરબી નિવાસી નલિનકુમાર ધીરજલાલ પંડ્યા (ઉ.60) તે સ્વ.નાનાલાલ નરશીરામ પંડ્યાના પૌત્ર, તે સ્વ.ધીરજલાલ નાનાલાલ પંડ્યાના પુત્ર,પિયુષભાઈ...

બગથળા : મનસુખભાઈ જસમતભાઈ ઠોરિયાનું અવસાન

મોરબી : બગથળા નિવાસી મનસુખભાઈ જસમતભાઈ ઠોરિયા,તે હરજીવનભાઈ જસમતભાઈ ઠોરિયા ( મો.9974391681),અશોકભાઈ જસમતભાઈ ઠોરિયા( મો. 9327925190),ઉમેશભાઈ (મો.9714233355)ના ભાઈ,ભાવેશભાઈ (મો.9909201100),વિપુલભાઈ (મો.9662744333)ના પિતાશ્રીનું તા.25ના રોજ અવસાન...

મોરબી: નરેશભાઈ લાખાભાઇ ડાંગરનું અવસાન

મોરબી : મોરબી નિવાસી નરેશભાઈ લાખાભાઇ ડાંગર(ઉ. વ.૩૮),કનુભાઈ સુખાભાઈ ડાંગર,અશોકભાઈ સુખાભાઈ ડાંગર,પ્રભાતભાઈ સુખાભાઈ ડાંગર,સંજયભાઈ લાખાભાઈ ડાંગર,વીજયભાઈ લાખાભાઈ ડાંગરના ભાઈ,ધવલભાઇ અશોકભાઈ ડાંગરના કાકા,ઉમંગ નરેશભાઈ ડાંગરના...

સમલી : સમજુબેન વિઠ્ઠલભાઈ એરવાડિયાનું અવસાન

મોરબી: મોરબી નિવાસી સમજુબેન વિઠ્ઠલભાઈ એરવાડિયાનું તા.૨૧ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૨૩ને શનિવારના રોજ સાંજે ૩ થી ૬ કલાકે તેમના નિવાસ સ્થાન...

મોરબી : ૧૦૦ વર્ષીય શીવીબેન માવજીભાઇ ભુતનું અવસાન

મોરબી : મોરબી નિવાસી શીવીબેન માવજીભાઇ ભુત(ઉ. વ.૧૦૦),તે સ્વ.માવજીભાઈ અવચરભાઈ (ચકમપર) ના પત્ની,સ્વ.હીરજીભાઈ( નિવૃત મામલતદાર),મગનભાઈ અને ડો. આર.એમ.ભૂત ના માતૃશ્રી, સવિતાબેન,ચંદનબેન,અસ્મિતાબેનના સાસુ,હસમુખભાઈ,રવીભાઈ,ભૌમીક્ભાઇ અને ડો....

ટંકારા : શશીકાંતભાઈ ગંગારામભાઈ કટારીયાનું અવસાન

ટંકારા : શશીકાંતભાઈ ગંગારામભાઈ કટારીયા (ઉંમર વર્ષ 74) તે સ્વ.ઠા ગંગારામભાઈ રાજશીભાઇ કટારીયાના પુત્ર, તે સ્વ.મગનલાલભાઈ, સૂર્યકાંતભાઈ, લક્ષ્મીકાંતભાઈ, હસમુખભાઈ, સ્વ.દિલીપભાઈ તથા ઇન્દુબેન ભરતકુમાર મજીઠીયાના...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

નાની બરાર તાલુકા શાળામાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો

માળીયા (મિ.) : ગત તારીખ 26 એપ્રિલના રોજ નાની બરાર તાલુકા શાળામાં ધોરણ 8ના વિદ્યાર્થીઓનો વિદાય સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં શાળાના વિદ્યાર્થીઓએ વિદાય...

શિક્ષકો દ્વારા જુના પાઠય પુસ્તક એકત્ર કરી જરૂરિયાતમંદોને પોહચાડવાનો સેવાયજ્ઞ

અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ દ્વારા સ્ટોલ નાખી વાલીઓ પાસેથી જૂના પુસ્તકો એકઠા કરાયા  મોરબી : અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ, મોરબીના શિક્ષકો દ્વારા એક અનોખો સેવાયજ્ઞ...

મોરબીમાં નોટ નંબરી અને વરલી મટકાનો જુગાર રમતા પાંચ પકડાયા

સીટી એ ડિવિઝન પોલીસે જુગાર અંગે ત્રણ અલગ અલગ દરોડા પાડ્યા મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે જુગારની બદી ડામવા અલગ અલગ ત્રણ જગ્યાએ...

મોરબીના લગધીરપુર રોડ ઉપર અજાણ્યા ટ્રક હડફેટે ઉત્તરપ્રદેશના યુવકનું મૃત્યુ

મોરબી : મોરબીના લગધીરપુર રોડ ઉપર સિરામિક ફેકટરીમાં કામ કરતા અમનભાઈ ચંદ્રભાન રહે. સુરવાલ, તા.મહમદાબાદ, જિલ્લો.ગાજીપૂર ઉત્તરપ્રદેશ નામના યુવાનને ગત તા.24ના રોજ વહેલી સવારે...