મોરબી : રાજુભા લાલુભા જાડેજાનું અવસાન
મોરબી : ગામ કોયલી હાલ મોરબી નિવાસી રાજુભા લાલુભા જાડેજા (ઉંમર વર્ષ 51)નું તારીખ 18/7/2022 ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 21/7/2022...
મોરબી : તન્વીબેન દિવ્યકાંતભાઈ ભાટિયાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી તન્વીબેન દિવ્યકાંતભાઈ ભાટિયા(ઉ.વ.૧૦),તે ગોવિંદભાઇ અને શાંતાબેનની પૌત્રી, દિવ્યકાંતભાઈ અને સંગીતાબેનની દીકરી,જીતની બહેન, નિધીબેનની નણંદનું તા.૧૯ના રોજ અવસાન થયેલ છે. સદગતનું...
મોરબી : ચંદ્રકાંત ચત્રભુજ પંડ્યાનું અવસાન ગુરુવારે બેસણું
મોરબી : મોરબી નિવાસી ચંદ્રકાંત ચત્રભુજ પંડ્યા,તે ઇન્દુમતિબેનના પતિ ચત્રભુજ અંબારામ પંડ્યાના પુત્ર,સ્વ.દલપતરામ ચત્રભુજ પંડ્યાના નાનાભાઈ અને સ્વ.રસીલાબેન દલપત્રમભાઈ દેયાર તથા હિતેશ,પરેશ (નિખિલ આઇસ્કીમ...
મોરબી : જગદીશચંદ્ર નંદલાલ જોશીનું અવસાન
મોરબી : મોરબી નિવાસી જગદીશચંદ્ર નંદલાલ જોશી(ઉ.વ.81),તે નંદલાલ પ્રાણજીવન જોશીના પુત્ર,યોગેશભાઈ,નરેન્દ્રભાઈના ભાઈ ,જીતેન્દ્રભાઈ જોશી(ગ્લોબલ કોમ્યુનિકેશન), નીતાબેન રિદ્ધેશભાઈ રાવલ, વિભૂતિબેન પ્રેમલભાઈ ભટ્ટના પિતાશ્રી તથા હરનિશભાઈ...
મોરબી : મોહનભાઈ રૂગનાથભાઈ રૂપાલાનું અવસાન
મોરબી : નાનીવાવડી નિવાસી મોહનભાઈ રૂગનાથભાઈ રૂપાલા (ઉંમર વર્ષ 84) તે પ્રભુભાઈના ભાઈ, કાંતિભાઈના પિતા તથા જયેશભાઈ અને પારસભાઈના દાદાનું તારીખ 18/7/2022 ને સોમવારના...
મોરબી : હરેશભાઈ મગનભાઈ ભાટિયાની અવસાન
મોરબી : મોરબી નિવાસી હરેશભાઈ મગનભાઈ ભાટિયા(ઉ. વ.૪૪), જયંતીભાઈ (૯૭૧૨૯૭૭૧૧૧), બાબુભાઈ(૯૪૨૬૩૮૧૩૩૯, અમૃતલાલ(૯૬૩૮૧૦૩૭૧૦)ના ભત્રીજા, દલસુખભાઈ(૯૪૨૬૩૯૫૯૫૨), ભરતભાઈ, જયતિભાઈ, મયુરભાઈના ભાઈનું તા.૧૭ના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું...
મોરબી : શોભનાબેન નારણભાઈ ડાંગરનું અવસાન
મોરબી : મૂળ મોટી બરાર હાલ મોરબીના નિવાસી શોભનાબેન નારણભાઈ ડાંગર(ઉ.વ.૩૦)તે નારણભાઈ(વિનુભાઈ) કુકાભાઈ (૯૮૨૫૬ ૨૦૧૪૪)ની દીકરી તેમજ જલાભાઈ, પ્રભાતભાઈ, કાનજીભાઈની ભત્રીજી અને પૃથ્વીરાજભાઈની બહેનનું...
મોરબી : રૂગનાથભાઈ ભીખાભાઈ ડાભીનું અવસાન
મોરબી : મોરબી નિવાસી રૂગનાથભાઈ ભીખાભાઈ ડાભી, તે ભીખભાઈ ગાડુંભાઈના દીકરા, ડુંગરભાઈ, જેરામભાઈ, દેવકરણભાઈ, હરેશભાઇના ભાઈ તેમજ વિશાલભાઈ અને કેવલભાઈના પિતાશ્રીનું તા.૧૪ના રોજ અવસાન...
ટંકારા : વસંતબેન દયાલજીભાઈ પરમારનું અવસાન
ટંકારા : ટંકારા નિવાસી વસંતબેન દયાલજીભાઈ પરમાર (ઉ.વ.83),તે દયાલજી આર્ય(સાહિત્ય અકાદમી એવોર્ડ સહિતના અનેક એવોર્ડ મેળવનાર)ના પત્ની તથા ભરતભાઈના માતાશ્રીનું તા.17ને રવિવારના રોજ અવસાન...
મોરબી : હેમકુંવરબેન(હેમલતાબેન) કેશવજીભાઇ પૂજારાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી હેમકુંવરબેન(હેમલતાબેન) કેશવજીભાઇ પૂજારા, ગોપાલજીભાઈ હિરાણીના દીકરી, કેશવજીભાઇ પૂજારાના પત્ની, અશોકભાઈ(નગર પાલિકા)ના માસીનું તા.૧૬ના રોજ અવસાન થયેલ છે.સ દગતનું ઉઠમણું તા.૧૮ને...