- text
મોરબી : મોરબી નિવાસી હેમકુંવરબેન(હેમલતાબેન) કેશવજીભાઇ પૂજારા, ગોપાલજીભાઈ હિરાણીના દીકરી, કેશવજીભાઇ પૂજારાના પત્ની, અશોકભાઈ(નગર પાલિકા)ના માસીનું તા.૧૬ના રોજ અવસાન થયેલ છે.સ દગતનું ઉઠમણું તા.૧૮ને સોમવારના રોજ સાંજે ૫ કલાકે દરિયાલાલ મંદિર, મોરબી ખાતે રાખેલ છે.
- text
- text