મોરબી : મોહનભાઈ રૂગનાથભાઈ રૂપાલાનું અવસાન

- text


મોરબી : નાનીવાવડી નિવાસી મોહનભાઈ રૂગનાથભાઈ રૂપાલા (ઉંમર વર્ષ 84) તે પ્રભુભાઈના ભાઈ, કાંતિભાઈના પિતા તથા જયેશભાઈ અને પારસભાઈના દાદાનું તારીખ 18/7/2022 ને સોમવારના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 20/7/2022 ને બુધવારે બપોરે 3 થી 6 કલાક દરમિયાન 23, જમ્બો પાર્ક શેરી, ખોડીયાર પાર્ક સોસાયટી, નાની વાવડી મુકામે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ રાખી છે. (મોબાઈલ નંબર 97274 19683, 82388 50250)

- text

- text