- text
મોરબી : મોરબી નિવાસી રૂગનાથભાઈ ભીખાભાઈ ડાભી, તે ભીખભાઈ ગાડુંભાઈના દીકરા, ડુંગરભાઈ, જેરામભાઈ, દેવકરણભાઈ, હરેશભાઇના ભાઈ તેમજ વિશાલભાઈ અને કેવલભાઈના પિતાશ્રીનું તા.૧૪ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૧૮ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે તેમના નિવાસ સ્થાન મહેન્દ્રનગર ખાતે રાખેલ છે.
- text
- text