મોરબી : રૂગનાથભાઈ ભીખાભાઈ ડાભીનું અવસાન 

- text


મોરબી : મોરબી નિવાસી રૂગનાથભાઈ ભીખાભાઈ ડાભી, તે ભીખભાઈ ગાડુંભાઈના દીકરા, ડુંગરભાઈ, જેરામભાઈ, દેવકરણભાઈ, હરેશભાઇના ભાઈ તેમજ વિશાલભાઈ અને કેવલભાઈના પિતાશ્રીનું તા.૧૪ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૧૮ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે તેમના નિવાસ સ્થાન મહેન્દ્રનગર ખાતે રાખેલ છે.

- text

- text