મોરબી : રાજુભા લાલુભા જાડેજાનું અવસાન

- text


મોરબી : ગામ કોયલી હાલ મોરબી નિવાસી રાજુભા લાલુભા જાડેજા (ઉંમર વર્ષ 51)નું તારીખ 18/7/2022 ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 21/7/2022 ના રોજ સાંજે 4થી 6 કલાકે તેમના નિવાસ્થાન રામકૃષ્ણ નગર, બ્લોક નંબર M7 ખાતે રાખવામાં આવ્યું છે. અનિરુદ્ધસિંહ લાલુભા જાડેજા (87805 54522), દિવ્યરાજસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા (97121 07141), યશપાલસિંહ રાજુભા જાડેજા (96649 45730)

- text

- text