મોરબી : ચંદ્રકાંત ચત્રભુજ પંડ્યાનું અવસાન ગુરુવારે બેસણું

- text


મોરબી : મોરબી નિવાસી ચંદ્રકાંત ચત્રભુજ પંડ્યા,તે ઇન્દુમતિબેનના પતિ ચત્રભુજ અંબારામ પંડ્યાના પુત્ર,સ્વ.દલપતરામ ચત્રભુજ પંડ્યાના નાનાભાઈ અને સ્વ.રસીલાબેન દલપત્રમભાઈ દેયાર તથા હિતેશ,પરેશ (નિખિલ આઇસ્કીમ વાળા),જાગૃતિબેનના પિતા અને સંજયભાઈ મુખ્યાજી રાજકોટ વાળાના સસરા,રાજેશ દલપતરામ પંડ્યા (બોની ઓટો) અને મિતેશ દલપતરામ પંડ્યા (ગૂરૂ દત્તાત્રેય મંદિર) તેમના કાકાનું તા.૧૯ ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા.૨૧ના રોજ ૪:૩૦ થી ૫:૩૦ કલાકે જડેશ્વર મહાદેવ મંદિર , સ્ટેશન રોડ ખાતે રાખેલ છે.પરેશભાઈ મો.૯૭૧૨૪૯૬૫૭૬,હિતેશભાઈ મો.૯૯૨૫૬૨૯૭૯૯

- text

- text