મોરબી : જગદીશચંદ્ર નંદલાલ જોશીનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી જગદીશચંદ્ર નંદલાલ જોશી(ઉ.વ.81),તે નંદલાલ પ્રાણજીવન જોશીના પુત્ર,યોગેશભાઈ,નરેન્દ્રભાઈના ભાઈ ,જીતેન્દ્રભાઈ જોશી(ગ્લોબલ કોમ્યુનિકેશન), નીતાબેન રિદ્ધેશભાઈ રાવલ, વિભૂતિબેન પ્રેમલભાઈ ભટ્ટના પિતાશ્રી તથા હરનિશભાઈ જોશી (પત્રકાર- મોરબી)ના ભાઈજીનું તા.19ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું મોરબી ખાતે તા.20ને બુધવારના સાંજે 4 થી 6 કલાકે સિદ્ધિવિનાયક વાડી, સત્યમ પાન વાળી શેરી, હરભોલે હોલ પાસે, શનાળા રોડ,મોરબી ખાતે રાખેલ છે. તેમજ તા.21ને ગુરુવારના રોજ 4 થી 6 કલાકે રાષ્ટ્રીય શાળા, રાજકોટ ખાતે રાખેલ છે. મો. 9909842142, 909907143, 9979842153

- text

- text