નાના ખીજડીયા નિવાસી હરિભાઈ ગંગારામભાઈ ગોધાણીનું અવસાન

- text


મોરબી: નાના ખીજડીયા નિવાસી હાલ મોરબી હરિભાઈ ગંગારામભાઈ ગોધાણી (ઉ.વ. ૭૪) તે કિશોરભાઈ (મો.૯૯૭૪૩ ૧૫૦૬૦), અનેધર્મેશભાઈ (મો. ૯૯૭૪૪ ૩૩૧૦૦)ના પિતા, ગણેશભાઈ, નરભેરામભાઈના ભાઈ, રાજેશ ગણેશભાઈ, સુરેશ ગણેશભાઈ, દિનેશભાઈ નરભેરામભાઈના કાકા તારીખ ૩૧/૦૭/૨૦૨૨ રવિવારના રોજ અક્ષરવાસ પામ્યા છે. સદ્દગતનું બેસણું તા. ૦૧/૦૮/૨૦૨૨ ને સોમવારના રોજ સાંજે ૪:૦૦ થી ૬:૦૦ કલાકે તેઓના નિવાસ સ્થાન નંદીની એપાર્ટમેન્ટ, રાઘવ સોસાયટી, શનાળા ગામ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text