રામનગર : વજીબેન ગોવિંદભાઇ વિરમગામાનું અવસાન

- text


 

મોરબી : રામનગર (ઝીકિયારી) તા.મોરબી નિવાસી વજીબેન ગોવિંદભાઇ વિરમગામા(ઉ. વ.૮૮),તે માવજીભાઈ (૯૯૭૮૧૯૬૦૬૯), પ્રવીણભાઈ (૯૯૦૯૯૦૮૭૪૭), હસમુખભાઈ(૯૨૬૫૬૬૯૬૬૮)ના માતાશ્રી,ચંદ્રકાન્તભાઈ ,સંજયભાઈ,હિરવભાઈ,જયકુમારના દાદી અને ક્રિશકુમારના પરદાદીનું તા.૨૬ના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા.૨૮ના રોજ બપોરે ૩ થી ૬ કલાકે તેમના નિવાસસ્થાન રામનગર,ઝીકિયારી (મોરબી) ખાતે રાખેલ છે.લૌકિકપ્રથા બંધ રાખેલ છે.

- text