ટંકારા : ડાયાભાઇ થોભણભાઈ આદ્રોજાનું અવસાન
ટંકારા : ટંકારા નિવાસી ડાયાભાઇ થોભણભાઈ આદ્રોજા, તે જયચંદભાઈ અને કિશોરભાઈના પિતાશ્રીનું તા.૧૦ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૧૨ના રોજ સવારે ૮...
મોરબી : નિશાબેન મુકેશભાઈ વાંઢુચાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી કચ્છી ભાટિયા નિશાબેન મુકેશભાઈ વાંઢુચા,તે સ્વ.પરસોતમ હરિદાસ સંપટના પુત્રી,સ્વ.પ્રવીણભાઈ, હેમાદ્રીબેન,અશ્વિનભાઈ સંપટના બેન અને ભક્તિબેનના ફઈબાનું તા.10ના રોજ અવસાન થયેલ છે....
વિરપરડા : પ્રાગજીભાઈ જાદવજીભાઈ ગામીનું અવસાન
મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપની લિંક મેળવવા માટે https://wa.me/message/SFYFCTWIGHIOK1 પર ક્લિક કરી મેસેજ સેન્ડ કરો..
મોરબી : મૂળગામ વિરપરડા હાલ મોરબી નિવાસી પ્રાગજીભાઈ જાદવજીભાઈ ગામી(ઉ. વ.૬૬),તે...
જૂના સાદુળકા : આનંદગીરી (લાલો) સુખદેવગીરી ગોસાઈનું અવસાન
મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપની લિંક મેળવવા માટે https://wa.me/message/SFYFCTWIGHIOK1 પર ક્લિક કરી મેસેજ સેન્ડ કરો..
મોરબી : મૂળગામ જૂના સાદુળકા હાલ મોરબી નિવાસી આનંદગીરી (લાલો) સુખદેવગીરી...
મોરબી : કેશુભાઈ પોપટભાઈ ધરોડિયાનું અવસાન
મોરબી : મૂળગામ તરઘડી હાલ મોરબી નિવાસી કેશુભાઈ પોપટભાઈ ધરોડિયા,તે કાંતિલાલના પિતાશ્રી અને સાગરના દાદાનું તા.૭ના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા.૮ને સોમવારને રોજ...
મોરબી : એસટી કર્મચારી મંડળના પ્રમુખ જયેન્દ્રસિંહના માતુશ્રીનું અવસાન
મોરબી : મૂળગામ જૂના નાગડાવાસ હાલ મોરબી નિવાસી રસિકબા દિલીપસિંહ જાડેજા,તે જયેન્દ્રસિંહ(જયુભા)(ST કર્મચારી મંડળ રાજકોટ વિભાગના પ્રમુખ)ના માતુશ્રી, રાજેન્દ્રસિંહ, જીતેન્દ્રસિંહના કાકી, વિરેન્દ્રસિંહ,રવિન્દ્રસિંહ, હર્ષજીતસિંહ,હરપાલસિંહ, ધ્રુવરાજસિંહના...
મોરબી : જ્યોત્સનાબેન સુરેશભાઈ પોપટનું અવસાન, સોમવારે બેસણું
મોરબી : જ્યોત્સનાબેન સુરેશભાઈ પોપટનું તા. ૦૫-૦૮-૨૦૨૨ ના રોજ દુખદ અવસાન થયું છે સદગતનું બેસણું તા. ૦૮-૦૮-૨૦૨૨ ને સોમવારે સાંજે ૪ થી ૫ કલાકે...
માથક નિવાસી હેમીબેન ઉભડીયાનું અવસાન
મોરબી: માથક નિવાસી હેમીબેન ગંગારામભાઈ ઉભડીયાનું તારીખ ૪/૮/૨૦૨૨, શ્રાવણ સુદ સાતમને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ ૫/૮/૨૦૨૨ ને શુક્રવારના રોજ બપોરે...
મોરબી: વીણાબેન વલ્લભભાઇ દશાડીયાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી વીણાબેન (પુષ્પાબેન) વલ્લભભાઈ દશાડીયા,તે સ્વ. વલ્લભભાઈ કેશવજીભાઇ દશાડીયાના પત્ની, પીન્ટુભાઈ(99043 91946)ના માતાશ્રી,ભરતભાઈ સુંદરજીભાઈ અઘેરા(ખીરસરા વાળા) તેમજ કિશોરભાઈના બહેનનું તા.૪ના રોજ...
મોરબી નિવાસી પ્રભુભાઈ ગંગારામભાઈ હરણીયાનું અવસાન
મોરબી : પ્રભુભાઈ ગંગારામભાઈ હરણીયા તે સવિતાબેનના પતિ, તે મહેશભાઈ(99794 75831) તથા રાજેશભાઈ(99784 98344)ના પિતા, તે વિવેકભાઈ તથા યશભાઈના દાદાનું તારીખ 2/8/2022 ને મંગળવારના...