મોરબી : જ્યોત્સનાબેન સુરેશભાઈ પોપટનું તા. ૦૫-૦૮-૨૦૨૨ ના રોજ દુખદ અવસાન થયું છે સદગતનું બેસણું તા. ૦૮-૦૮-૨૦૨૨ ને સોમવારે સાંજે ૪ થી ૫ કલાકે લોહાણા વિદ્યાર્થી ભવન, મોરબી નાગરિક બેંક સામે મોરબી ખાતે રાખેલ છે
મોરબી નગરજનો સાથે કલેક્ટર સહિતના અધિકારીઓ ઉત્સાહભેર થયા સહભાગી
મોરબી : લોકસભાની ચૂંટણી અન્વયે યોજાનાર મતદાનને હવે ગણતરીનો સમય જ બાકી છે ત્યારે મોરબી જિલ્લા...
મોરબી : મોરબીમાં કાર્યરત રેસા સેનેટરીવેર એલએલપીમાં 6 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક સેલેરી સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારો સવારે...
આજે વિશ્વ હાસ્ય દિવસ : આ દિવસ સૌ પ્રથમવાર 1998માં મુંબઈમાં ઉજવવામાં આવ્યો હતો
લાફ્ટર થેરાપી વડે સ્ટ્રેસમાંથી રાહત મળે છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર...