મોરબી નિવાસી પ્રભુભાઈ ગંગારામભાઈ હરણીયાનું અવસાન

- text


મોરબી : પ્રભુભાઈ ગંગારામભાઈ હરણીયા તે સવિતાબેનના પતિ, તે મહેશભાઈ(99794 75831) તથા રાજેશભાઈ(99784 98344)ના પિતા, તે વિવેકભાઈ તથા યશભાઈના દાદાનું તારીખ 2/8/2022 ને મંગળવારના રોજ અવશાન થયું છે. તેમનું બેસણું તારીખ 4/8/2022ને ગુરૂવારના રોજ સવારે 8:00 થી 10:00 કલાક દરમિયાન અવધ-1, કન્યા છાત્રાલય રોડ, નાની કેનાલ રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text