વિરપરડા : પ્રાગજીભાઈ જાદવજીભાઈ ગામીનું અવસાન

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપની લિંક મેળવવા માટે https://wa.me/message/SFYFCTWIGHIOK1 પર ક્લિક કરી મેસેજ સેન્ડ કરો..

મોરબી : મૂળગામ વિરપરડા હાલ મોરબી નિવાસી પ્રાગજીભાઈ જાદવજીભાઈ ગામી(ઉ. વ.૬૬),તે માણેકબેનના પતિ,બિપીનભાઇ પિતાશ્રી,ચેતનાબેનના સસરા,સ્વ.મગનભાઈ,સ્વ.મહાદેવભાઈ,બલુભાઈના ભાઈ, જીવતીબેન,દુધીબેન અને શાંતાબેનના દિયરનું તા.૮ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૧૨ના રોજ સવારે ૮ થી ૧૦ કલાકે તેમના નિવાસ સ્થાન વિરપરડા,મોરબી ખાતે રાખેલ છે.મો.૯૯૧૩૨૮૯૫૧૫,૯૯૨૫૮૭૦૦૮૯

- text

- text