મોરબી : કેશુભાઈ પોપટભાઈ ધરોડિયાનું અવસાન

- text


મોરબી : મૂળગામ તરઘડી હાલ મોરબી નિવાસી કેશુભાઈ પોપટભાઈ ધરોડિયા,તે કાંતિલાલના પિતાશ્રી અને સાગરના દાદાનું તા.૭ના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા.૮ને સોમવારને રોજ સાંજે ૪ થી ૬ કલાકે લુહાર જ્ઞાતિની વાડી,સત્યમ પાન વાળી શેરી,સરદાર બાગ સામે, શનાળા રોડ મોરબી -૧ ખાતે રાખેલ છે.બંને પક્ષનું બેસણું સાથે રાખેલ છે.

- text

- text