મોરબી : એસટી કર્મચારી મંડળના પ્રમુખ જયેન્દ્રસિંહના માતુશ્રીનું અવસાન

- text


મોરબી : મૂળગામ જૂના નાગડાવાસ હાલ મોરબી નિવાસી રસિકબા દિલીપસિંહ જાડેજા,તે જયેન્દ્રસિંહ(જયુભા)(ST કર્મચારી મંડળ રાજકોટ વિભાગના પ્રમુખ)ના માતુશ્રી, રાજેન્દ્રસિંહ, જીતેન્દ્રસિંહના કાકી, વિરેન્દ્રસિંહ,રવિન્દ્રસિંહ, હર્ષજીતસિંહ,હરપાલસિંહ, ધ્રુવરાજસિંહના દાદી અને વીરઆદિત્યસિંહના પરદાદીનું તા.૫ના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા.૮ના રોજ બપોરે ૩ થી ૬ કલાકે પંચમુખી હનુમાનજી મંદિરની બાજુમાં,સત્સંગ હોલ,વેજીટેબલ રોડ,મોરબી – ૨ ખાતે રાખેલ છે.

- text

- text