ટંકારા : ડાયાભાઇ થોભણભાઈ આદ્રોજાનું અવસાન 

- text


ટંકારા : ટંકારા નિવાસી ડાયાભાઇ થોભણભાઈ આદ્રોજા, તે જયચંદભાઈ અને કિશોરભાઈના પિતાશ્રીનું તા.૧૦ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૧૨ના રોજ સવારે ૮ થી ૧૦:૩૦ કલાકે તેમના નિવાસસ્થાન પટેલનગર – ૨, ટંકારા ખાતે રાખેલ છે. લૌકિકપ્રથા બંધ રાખેલ છે. મો.૯૮૨૫૩૨૨૪૩૨

- text

- text