ધુનડા (સજનપર) : અબ્દુલભાઈ સદરૂદીનભાઈ બગથરીયાનું અવસાન

મોરબી : ધુનડા સજનપર નિવાસી અબ્દુલભાઈ સદરૂદીનભાઈ બગથરીયા તા.05/08/2022ના રોજ અવસાન થયેલ છે. ચાલીશ માની દુઆ આજે 27 ઓગષ્ટના રોજ ધુનડા (સજનપર) ખાતે રાખેલ...

મોરબી : દેવુબેન વીરાભાઇ મકવાણાનું અવસાન

મોરબી : મૂળગામ કેરાળી હાલ લાયન્સનગર નિવાસી દેવુબેન વીરાભાઇ મકવાણા,તે મેઘજીભાઈ,કેશુભાઈ,જેસંગભાઈના માતાશ્રીનું તા.૨૬ના રોજ અવસાન થયેલ છે. સદગતની ઉતરક્રિયા તેમના નિવાસ્થાને અને બેસણું તા.૩૦ના...

મોરબી નિવાસી હિતેન્દ્રભાઈ તુલસીભાઈ મારૂનું અવસાન

મોરબી: લુહાર હિતેન્દ્રભાઈ તુલસીભાઈ મારૂ (ઉંમર વર્ષ 45) તે તુલસીભાઈ રાઘવજીભાઈ મારૂના પુત્ર, કિશોરભાઈ (98799 97282)ના નાનાભાઈ, કિશનભાઇના કાકા, પ્રથમના પપ્પા, રાજકોટ નિવાસી બેચરભાઈ...

અમરશીભાઇ કાનજીભાઈ ઉભડીયા (કોઠારીયા વાળા )નું અવસાન, શુક્રવારે બેસણું

મોરબી નિવાસી અમરશીભાઇ કાનજીભાઈ ઉભડીયા (કોઠારીયા વાળા ) ઉંમર વર્ષ ૬૩ તેઓ મનુભાઈ કાનજીભાઈ, ધીરુભાઈ કાનજીભાઈ,બાબુલાલ કાનજીભાઈ ઉભડીયા (લક્ષ્મી ઇન્ડસ્ટ્રીઝ -મોરબી )ના ભાઈ તેમજ...

રૂષભકુમાર દિનેશભાઈ ગઢવીનું અવસાન, શનિવારે બેસણું

મોરબી : રૂષભકુમાર દિનેશભાઈ ગઢવી તે દિનેશભાઇ જીતુદાન ગઢવી(નિવૃત પોલીસ કોન્સ્ટેબલ)(98255 48420)ના પુત્ર, અચળદાન નારણસંગ અને નવલદાન નારંગસંગ ના પૌત્ર તેમજ પ્રફુલભાઈ સમરતદાન(98250 58045),...

મોરબી : હર્ષાબેન ભુપતભાઈ પરમારનું અવસાન

મોરબી : મોરબી નિવાસી હર્ષાબેન ભુપતભાઈ પરમાર,તે કપિલભાઈ,રામભાઈના માતાશ્રી,રાજેશભાઈ, દિપકભાઈના કાકી,જયદેવ, હર્ષિત,હીત તથા ધ્રુવના દાદીનું તા.24ના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા.26ના રોજ સાંજે...

મોરબી નિવાસી ગૌરીબેન અમરશીભાઈ દસાડીયાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી ગૌરીબેન અમરશીભાઈ દસાડિયા (ઉ.વ.80) (ભડિયાદવાળા) તે સ્વ.અમરશીભાઈ તરશીભાઈ દસાડિયાના ધર્મપત્ની, નરેન્દ્રભાઈ(99788 46988), રમેશભાઈ(83208 41944), સંજયભાઈ(90169 20141) તથા ગીતાબેન રમેશકુમાર પંચાસરા...

મોરબી : જયાગૌરી રમેશભાઈ ઉધરેજાનું નિધન, ગુરૂવારે રક્તદાન કેમ્પ સાથે બેસણું

  મોરબી: જયાગૌરી રમેશભાઈ ઉધરેજા ( ઉ.વ.64)નું તા.22ને સોમવારે અવસાન થયેલ છે. સદગતનું બેસણું અને રક્તદાન કેમ્પ તા. 25ને ગુરૂવારના રોજ સવારે 8થી 11 બી-6,...

મોરબી : હિતેશભાઈ કિશોરભાઈ પરમારનું અવસાન

મોરબી : મૂળગામ પડધરી હાલ ઘુંટું નિવાસી હિતેશભાઈ કિશોરભાઈ પરમાર(ઉ.વ.44),તે રામજીભાઈ (9825422603) રવજીભાઈ બગથરિયાના જમાઈ,ભરતભાઈ (9925871081) અને રોહિતભાઈ (8238845065)ના બનેવીનું તા.23ને મંગળવારના રોજ અવસાન...

મોરબી નિવાસી રૂગનાથભાઈ રામજીભાઈ ઉભડિયાનું અવસાન

મોરબી : રૂગનાથભાઈ રામજીભાઈ ઉભડિયા (રાજપરવાળા) તે પ્રભુભાઈ, આંબાલાલ તથા જીતેન્દ્રભાઈના પિતાનું તારીખ 21/8/2022 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 22/8/2022...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

Morbi: શ્રી જલારામ મંદિર મહિલા મંડળે પ્રસૂતા મહિલાઓને આપ્યો ઘીનો શીરો

Morbi: વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત ચલાવવામાં આવે છે તેમજ શ્રી જલારામ પ્રાર્થના...

VACANCY : NOVELLA કોર્પોરેશનમાં 6 જગ્યા માટે ભરતી

  મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ખ્યાતનામ NOVELLA કોર્પોરેશનમાં 6 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં રસ ધરાવતા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ...

ખાખરાળા ગામે 10 મેએ ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાશે

મોરબી : ખાખરાળા ગામે ખોડીયાર મંદિરના બ્રહ્મલીન મહંતા વસંત માના નવનિર્માણ પામેલા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આગામી...

છત લીકેજ કે ભેજની સમસ્યા છે ? માઁ આશાપુરા કેમિકલ વોટરપ્રુફિંગ કરી આપશે, 10...

  સિરામિકના માટીના કુવા અને અન્ડર ગ્રાઉન્ડ વોટરપ્રુફિંગના એકમાત્ર સ્પેશિયાલિસ્ટ : 35 વર્ષનો અનુભવ, તમામ કામ રિઝલ્ટની 100 ટકા ખાતરી સાથે થશે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ)...