અમરશીભાઇ કાનજીભાઈ ઉભડીયા (કોઠારીયા વાળા )નું અવસાન, શુક્રવારે બેસણું

- text


મોરબી નિવાસી અમરશીભાઇ કાનજીભાઈ ઉભડીયા (કોઠારીયા વાળા ) ઉંમર વર્ષ ૬૩ તેઓ મનુભાઈ કાનજીભાઈ, ધીરુભાઈ કાનજીભાઈ,બાબુલાલ કાનજીભાઈ ઉભડીયા (લક્ષ્મી ઇન્ડસ્ટ્રીઝ -મોરબી )ના ભાઈ તેમજ નારણભાઇ મકનભાઈ કણસાગરા(વરિયા સ્વીટ વાળા )ના બનેવી નું તારીખ ૨૫/૮/૨૦૨૨ ને ગુરુવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તારીખ: ૨૬/૮/૨૦૨૨ ને શુક્રવારે બપોરે ૩ થી ૬ કલાકે, વરિયા મંદિર, સો -ઓરડી મોરબી -૨ ખાતે રાખેલ છે

- text

નોંધ :બંને પક્ષ(ઉભડીયા તેમજ કણસાગરા પરિવાર)નું બેસણું સાથે રાખેલ છે

- text