મોરબી નિવાસી રૂગનાથભાઈ રામજીભાઈ ઉભડિયાનું અવસાન

- text


મોરબી : રૂગનાથભાઈ રામજીભાઈ ઉભડિયા (રાજપરવાળા) તે પ્રભુભાઈ, આંબાલાલ તથા જીતેન્દ્રભાઈના પિતાનું તારીખ 21/8/2022 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 22/8/2022 ને સોમવારના રોજ બપોરે 4:00 થી 6:00 કલાક દરમિયાન વરિયા મંદિર યુનિટ નં-3, સો-ઓરડી, મોરબી-2 ખાતે રાખવામાં આવ્યું છે. બંને પક્ષનું બેસણું સાથે રાખેલ છે.

- text

- text