મોરબી : પરસોતમભાઈ ભીખાભાઈ સોલંકીનું અવસાન
મોરબી : મોરબી નિવાસી પરસોતમભાઈ ભીખાભાઈ સોલંકી, તે ભીખાભાઈ છગનભાઈ સોલંકીના મોટાપુત્ર, પાલાભાઈના ભત્રીજા,ગૌતમભાઈ, કાનાભાઈ, કમલેશભાઇ અને ચંદુભાઇના મોટાભાઈનું તા.31ના રોજ અવસાન થયેલ છે.સદગતની...
મોરબી : હીરાબેન રમણીકલાલ પોપટનું અવસાન
મોરબી : મોરબી નિવાસી હીરાબેન રમણીકલાલ પોપટ(ઉ.વ.૭૮),તે સ્વ.રમણીકલાલ પોપટભાઈ પોપટના પત્ની, મનસુખભાઇ, હિતેશભાઈ, મહેન્દ્રભાઈ, રાજુભાઈ અને પ્રફુલભાઈના માતુશ્રીનું તા.૩૧ના રોજ અવસાન થયેલ છે. સદગતનું...
જુના ઘાટીલા નિવાસી દેવશંકરભાઈ મણિશંકરભાઈ ઠાકરનું અવસાન
મોરબી : જુના ઘાટીલા નિવાસી દેવશંકરભાઈ મણિશંકરભાઈ ઠાકર તે પ્રકાશભાઈ દેવશંકરભાઈ ઠાકર અને શૈલેષભાઈ દેવશંકરભાઈ ઠાકરના પિતા તેમજ પ્રણવ પ્રકાશભાઈ ઠાકરના દાદાનું તા.30ને મંગળવારના...
મોરબી: ભવિકભાઈ પૂજારાનું અવસાન
મોરબી નિવાસી વાળા ભાવિકભાઈ ભરતભાઈ પુજારા (ફેમસ ટેલિકોમવાળા)તે ભરતભાઈ લક્ષ્મીચંદના પુત્રનું તારીખ 28/8/22 રવિવારે અવસાન થયું છે.તેમનુ બેસણું ગુરૂવાર તારીખ 1/9/22 ના રોજ સાજે...
મોરબી નિવાસી રહેમતુલ્લાભાઈ ઇસ્માઈલભાઈ પંજવાણીનું અવસાન
મોરબી : રહેમતુલ્લાભાઈ ઇસ્માઈલભાઈ પંજવાણી(ઉંમર વર્ષ 74) તે રહીમભાઈ રહેમતુલ્લાભાઈ પંજવાણી (બેન્ટેક એન્ટરપ્રાઇઝ- 98252 34215)ના પિતાનું તારીખ 28/8/2022 ને રવિવારના રોજ અવસાન થયું છે....
ટંકારાના બંગાવડી ગામે રામ દેવપીર જગ્યાના મહંતનું અવસાન
ટંકારા : ટંકારા તાલુકાના બંગાવડી ખાતે આવેલા રામદેવ પીર (રામ ડુંગરી) જગ્યાના મહંત વાલદાસબાપુ ગુરૂશ્રી જ્ઞાનનાથના શિષ્યનુ તા.29ને ભાદરવી બીજના રોજ સાંજે 8 વાગ્યે...
મોરબી નિવાસી પ્રભાબેન ચતુરભાઈ મેરજાનુ અવસાન
મોરબી : પ્રભાબેન ચતુરભાઈ મેરજા (ઉંમર વર્ષ 70) તે ચતુરભાઈ નરભેરામભાઈ મેરજાના પત્ની, દલસુખભાઈ ચતુરભાઈ મેરજાના માતા, અનસુયાબેન દલસુખભાઈ મેરજાના સાસુ, વૈભવભાઈ દલસુખભાઈ મેરજા...
મોરબી : બાબુલાલ અમૃતલાલ દવેનું અવસાન
મોરબી : બાબુલાલ અમૃતલાલ દવે તે દિલીપભાઈ, રશ્મિબેન, કલાવતીબેન, ઈલાબેન, ઉષાબેનના પિતા, તે ભાવિક રાજેશભાઈ પંડ્યાના દાદા, તે નીલમબેન દિલીપભાઈ દવે, મયંકકુમાર, સંદીપકુમાર, રાજેશકુમાર...
મોરબી : ચંદ્રીકાબેન ભગવતીપ્રસાદ આશરનું અવસાન
મોરબી : મોરબી નિવાસી ચંદ્રીકાબેન ભગવતીપ્રસાદ આશર,તે જીતેન્દ્રભાઈબી. આશર,મધુબેન પ્રવીણચંદ્ર સંપટના માતાશ્રી,પૂર્વાબેન અરવીંદભાઈ ઝાલરીયા, રિંકલબેન રાજાકુમાર આશર, માનસી હાર્દિકકુમાર ઉદેશીના નાનીમા, ગ્રિષ્પી, મલ્હાર, પ્રણય,...
મોરબી : મહાદેવભાઈ કાનજીભાઈ શિરવિનું અવસાન
મોરબી : શકત શનાળા નિવાસી મહાદેવભાઈ કાનજીભાઈ શિરવિ(ઉ.વ.૭૬),તે હિતેન્દ્રભાઇ(અમુભાઈ)(૯૭૨૭૯૨૨૩૯૯),ગિરીશભાઇ(૯૯૧૩૫૩૩૩૭૬)ના પિતાશ્રી, જૈમી(૯૯૭૮૪૬૫૮૬૩),રૂપેશ, મન અને મિરલના દાદાનું તા.૨૭ના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા ૨૯ના રોજ...