ટંકારાના બંગાવડી ગામે રામ દેવપીર જગ્યાના મહંતનું અવસાન

- text


ટંકારા : ટંકારા તાલુકાના બંગાવડી ખાતે આવેલા રામદેવ પીર (રામ ડુંગરી) જગ્યાના મહંત વાલદાસબાપુ ગુરૂશ્રી જ્ઞાનનાથના શિષ્યનુ તા.29ને ભાદરવી બીજના રોજ સાંજે 8 વાગ્યે અવસાન થયેલ છે. સદગતને તા.30ને ભાદરવી ત્રીજના રોજ સવારે 10 વાગ્યે બંગાવડી ખાતે સમાધિ વિધિ રાખેલ છે.

- text

- text