મોરબી નિવાસી પ્રભાબેન ચતુરભાઈ મેરજાનુ અવસાન

- text


મોરબી : પ્રભાબેન ચતુરભાઈ મેરજા (ઉંમર વર્ષ 70) તે ચતુરભાઈ નરભેરામભાઈ મેરજાના પત્ની, દલસુખભાઈ ચતુરભાઈ મેરજાના માતા, અનસુયાબેન દલસુખભાઈ મેરજાના સાસુ, વૈભવભાઈ દલસુખભાઈ મેરજા તથા કૃપાબેન દલસુખભાઈ મેરજાના દાદી તથા દિશાબેન વૈભવભાઈ મેરજાના દાદીજી સાસુનું તારીખ 27-8-2022 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 1/9/2022 ને ગુરુવારના રોજ સવારે 8:00 થી 10:00 કલાક દરમિયાન તેમના નિવાસ્થાન કૈલાશ એપાર્ટમેન્ટ, નીતિન પાર્ક સોસાયટી, મોમ્સ ઢોસા પાછળ, સનાળા રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text