મોરબી : બાબુલાલ અમૃતલાલ દવેનું અવસાન

- text


મોરબી : બાબુલાલ અમૃતલાલ દવે તે દિલીપભાઈ, રશ્મિબેન, કલાવતીબેન, ઈલાબેન, ઉષાબેનના પિતા, તે ભાવિક રાજેશભાઈ પંડ્યાના દાદા, તે નીલમબેન દિલીપભાઈ દવે, મયંકકુમાર, સંદીપકુમાર, રાજેશકુમાર તથા જયરાજના સસરા અને જાનકીબેન ભાવિકભાઈ પંડ્યાના દાદાજી સસરાનું તારીખ 27/8/2022 ને શનિવારના રોજ અવસાન થયું છે.સદગતનું બેસણું તારીખ 29ને સોમવારે સાંજે 4:00 થી 6:00 કલાક દરમિયાન બાલાજીનગર, પીપલોદ, સુરત ખાતે રાખવામાં આવ્યું છે. ઉત્તરક્રિયા બંધ રાખેલ છે. મો.નં.99784 59634

- text

- text