મોરબી : ચંદ્રીકાબેન ભગવતીપ્રસાદ આશરનું અવસાન 

- text


મોરબી : મોરબી નિવાસી ચંદ્રીકાબેન ભગવતીપ્રસાદ આશર,તે જીતેન્દ્રભાઈબી. આશર,મધુબેન પ્રવીણચંદ્ર સંપટના માતાશ્રી,પૂર્વાબેન અરવીંદભાઈ ઝાલરીયા, રિંકલબેન રાજાકુમાર આશર, માનસી હાર્દિકકુમાર ઉદેશીના નાનીમા, ગ્રિષ્પી, મલ્હાર, પ્રણય, કાર્વીના મોટાનાનીનું તા.૨૬ના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું સોમવાર તા.૨૯ના રોજ સાંજે ૪ થી ૫ રામ મંદિર,દરબાર ગઢ,મોરબી ખાતે રાખેલ છે.

- text

- text