- text
મોરબી : મોરબી નિવાસી હીરાબેન રમણીકલાલ પોપટ(ઉ.વ.૭૮),તે સ્વ.રમણીકલાલ પોપટભાઈ પોપટના પત્ની, મનસુખભાઇ, હિતેશભાઈ, મહેન્દ્રભાઈ, રાજુભાઈ અને પ્રફુલભાઈના માતુશ્રીનું તા.૩૧ના રોજ અવસાન થયેલ છે. સદગતનું ઉઠમણું અને પિયરપક્ષની સાદડી તા.૨ને શુક્રવારના રોજ ૪ થી ૫ કલાકે લોહાણા વિદ્યાર્થી ભવન, મોરબી ખાતે રાખેલ છે.મો.૯૮૭૯૯૩૦૨૮૬
- text
- text