જુના ઘાટીલા નિવાસી દેવશંકરભાઈ મણિશંકરભાઈ ઠાકરનું અવસાન

- text


મોરબી : જુના ઘાટીલા નિવાસી દેવશંકરભાઈ મણિશંકરભાઈ ઠાકર તે પ્રકાશભાઈ દેવશંકરભાઈ ઠાકર અને શૈલેષભાઈ દેવશંકરભાઈ ઠાકરના પિતા તેમજ પ્રણવ પ્રકાશભાઈ ઠાકરના દાદાનું તા.30ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણુ તા.02ને શુક્રવારના રોજ 3થી5 દરમિયાન સ્વામિનારાયણ મંદિર-જુનાધાંટીલા રાખેલ છે.

- text

- text