મોરબી : પરસોતમભાઈ ભીખાભાઈ સોલંકીનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી પરસોતમભાઈ ભીખાભાઈ સોલંકી, તે ભીખાભાઈ છગનભાઈ સોલંકીના મોટાપુત્ર, પાલાભાઈના ભત્રીજા,ગૌતમભાઈ, કાનાભાઈ, કમલેશભાઇ અને ચંદુભાઇના મોટાભાઈનું તા.31ના રોજ અવસાન થયેલ છે.સદગતની ઉતરક્રિયા તા.4ને રવિવારના રોજ સવારે 9 કલાકે તેમના નિવાસસ્થાન જેલ સામે, વણકર વાસ શેરી નં.4,મોરબી ખાતે રાખેલ છે.

- text

- text