મોરબી નિવાસી મોનિકાબેન શેઠનું અવસાન

  મોરબી: મોનિકાબેન જીતેન્દ્રભાઈ શેઠ (ઉં. વ. 58) તે સ્વ. પ્રભુદાસભાઈ તથા વનીતાબેનના પુત્રવધુ, તે જીતેન્દ્રભાઈના પત્ની, તે દિપાલી, કૌશલ અને મોક્ષાના માતા, તે ધારા,...

જેપુર નિવાસી ઓતિબેન કાનજીભાઈ સાણજાનું અવસાન

મોરબી : જેપુર નિવાસી ઓતિબેન કાનજીભાઈ સાણજા(ઉં.વ.89),તે ભગવાનજીભાઈ (6353870843)ના માતાશ્રી,કંચનબેનના સાસુ, કુલદીપભાઈ(7272844444)ના દાદી, રીટાબેનના દાદીસાસુ, શિવમ અને વિહાનીના પરદાદીનું તા.12ના રોજ અવસાન થયેલ.છે.સદગતનું બેસણું...

મોરબી : પ્રભુભાઈ વાઘજીભાઈ રાણીપાનું અવસાન

મોરબી : પ્રભુભાઈ વાઘજીભાઈ રાણીપા(ઉ.વ.62) તે વિકાસભાઈ હેમરાજભાઈ રાણીપા(9081567777)દિલીપભાઈ(7228068674),મયુરભાઈ(9687546313)ના પિતાશ્રીનું તા.9ના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા.12ને સોમવારના રોજ સવારે 8 થી 10 કલાકે...

ચાંચાપર નિવાસી કરસનભાઈ ગંગારામભાઈ સનિયારાનું અવસાન

મોરબી : મૂળ ચાંચાપર નિવાસી કરશનભાઈ ગંગારામભાઈ સનિયારા (ઉંમર વર્ષ 68) તે બાલુભાઇ ગંગારામભાઈ સનિયારા (97248 70401)ના ભાઈ તથા કિરીટભાઈ બાલુભાઈ સનિયારા (85113 65401)ના...

મોરબી નિવાસી ગીતાબેન ફુલતરીયાનું અવસાન

  મોરબી: મોરબી નિવાસી ગીતાબેન નરભેરામભાઈ ફુલતરીયા (ઉં.વ. 59) તે નરભેરામભાઈ પરષોત્તમભાઈ ફુલતરીયાના પત્ની, લાલજીભાઈ પુરષોત્તમભાઈ તથા મહેશભાઈ પરષોતમભાઈ ફુલતરીયાના ભાભીનું તારીખ 6-9-2022 ને મંગળવારના...

મોરબી : હંસાબેન ભુપેશભાઇ રાવલનું અવસાન

મોરબી : મોરબી નિવાસી હંસાબેન ભુપેશભાઇ રાવલ (ઉ.વ 67),તે ભુપેશભાઈ રાવલના પત્નિ,ધ્યાનેશભાઈ,ઉમેશભાઈ માતાશ્રી,મનોજકુમાર અને હિતેશકુમારના સાસુનું તા.6ના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા.8ને ગુરુવારના...

મોરબી : જયાબેન ધરમશીભાઈ ફૂલતરિયાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી જયાબેન ધરમશીભાઈ ફૂલતરિયા(ઉં. વ.૮૫),તે ધરમશીભાઈની પત્ની, સમીરભાઈ (GEB TPS - સિક્કા) તથા પંકજભાઈના માતુશ્રી અને સિદ્ધાર્થભાઈ (SP fulatariya & Co.,C.A.)...

ટંકારા : લુણસર નિવાસી પરેશભાઈ ધીરજલાલ સરસાવડીયાનું અવસાન

ટંકારા : મૂળગામ લુણસર હાલ ભુજ નિવાસી પરેશભાઈ ધીરજલાલ સરસાવડીયા(ઉ.વ.41), તે પ્રવિણભાઇ મોહનભાઈ રાણસરીયા(98252 03078),કિશોરભાઈ મોહનભાઈ રાણસરીયા(98253 21678),કમલેશભાઈ મોહનભાઈ રાણસરીયા(98256 57640)ના ભાણેજનુ તા.4 ના...

મોરબી: ગીતાબેન દિનેશભાઈ દવે નું અવસાન

મોરબી : મોરબી નિવાસી શ્રીમાળી યજુર્વેદી બ્રાહ્મણ ગીતાબેન દિનેશભાઈ દવે (શ્રી મહાલક્ષ્મી મહીલા મંડળ),તે દિનેશભાઈ સી.દવેના પત્ની,ધર્મેશ દિનેશભાઈ દવેના માતા,વિનાયકભાઈ સી. દવે અને અનિલભાઈ...

વાંકાનેર નિવાસી રતનબેન માકાસણાનું અવસાન

વાંકાનેર: વાંકાનેર નિવાસી રતનબેન અમરશીભાઈ માકાસણા (ઉં.વ. 95) તે ધનજીભાઈ અને રમેશભાઈ (મો. નં. 9727722763)ના માતા નિલેશભાઈ અને ધ્રુમિલભાઈના દાદીનું તારીખ 3/9/2022 ને શનિવારના...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ખાખરાળા ગામે 10 મેએ ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાશે

મોરબી : ખાખરાળા ગામે ખોડીયાર મંદિરના બ્રહ્મલીન મહંતા વસંત માના નવનિર્માણ પામેલા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આગામી...

છત લીકેજ કે ભેજની સમસ્યા છે ? માઁ આશાપુરા કેમિકલ વોટરપ્રુફિંગ કરી આપશે, 10...

  સિરામિકના માટીના કુવા અને અન્ડર ગ્રાઉન્ડ વોટરપ્રુફિંગના એકમાત્ર સ્પેશિયાલિસ્ટ : 35 વર્ષનો અનુભવ, તમામ કામ રિઝલ્ટની 100 ટકા ખાતરી સાથે થશે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ)...

5 મેનો ઈતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓના જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…

મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 5 મે, 2024 છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વિક્રમ સંવંત 2080, માસ ચૈત્ર, પક્ષ વદ, તિથિ બારસ,...

મતદાનના દિવસે સવેતન રજા આપવા મોરબી પાલિકાની સૂચના

મોરબી : આગામી તારીખ 7 મે ને મંગળવારના રોજ લોકસભા ચૂંટણીનું મતદાન થનાર હોય મોરબી નગરપાલિકા દ્વારા નોટિસ જાહેર કરી તમામ ધંધાર્થીઓ વેપારીઓને મતદાનના...