મોરબી નિવાસી મોનિકાબેન શેઠનું અવસાન
મોરબી: મોનિકાબેન જીતેન્દ્રભાઈ શેઠ (ઉં. વ. 58) તે સ્વ. પ્રભુદાસભાઈ તથા વનીતાબેનના પુત્રવધુ, તે જીતેન્દ્રભાઈના પત્ની, તે દિપાલી, કૌશલ અને મોક્ષાના માતા, તે ધારા,...
જેપુર નિવાસી ઓતિબેન કાનજીભાઈ સાણજાનું અવસાન
મોરબી : જેપુર નિવાસી ઓતિબેન કાનજીભાઈ સાણજા(ઉં.વ.89),તે ભગવાનજીભાઈ (6353870843)ના માતાશ્રી,કંચનબેનના સાસુ, કુલદીપભાઈ(7272844444)ના દાદી, રીટાબેનના દાદીસાસુ, શિવમ અને વિહાનીના પરદાદીનું તા.12ના રોજ અવસાન થયેલ.છે.સદગતનું બેસણું...
મોરબી : પ્રભુભાઈ વાઘજીભાઈ રાણીપાનું અવસાન
મોરબી : પ્રભુભાઈ વાઘજીભાઈ રાણીપા(ઉ.વ.62) તે વિકાસભાઈ હેમરાજભાઈ રાણીપા(9081567777)દિલીપભાઈ(7228068674),મયુરભાઈ(9687546313)ના પિતાશ્રીનું તા.9ના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા.12ને સોમવારના રોજ સવારે 8 થી 10 કલાકે...
ચાંચાપર નિવાસી કરસનભાઈ ગંગારામભાઈ સનિયારાનું અવસાન
મોરબી : મૂળ ચાંચાપર નિવાસી કરશનભાઈ ગંગારામભાઈ સનિયારા (ઉંમર વર્ષ 68) તે બાલુભાઇ ગંગારામભાઈ સનિયારા (97248 70401)ના ભાઈ તથા કિરીટભાઈ બાલુભાઈ સનિયારા (85113 65401)ના...
મોરબી નિવાસી ગીતાબેન ફુલતરીયાનું અવસાન
મોરબી: મોરબી નિવાસી ગીતાબેન નરભેરામભાઈ ફુલતરીયા (ઉં.વ. 59) તે નરભેરામભાઈ પરષોત્તમભાઈ ફુલતરીયાના પત્ની, લાલજીભાઈ પુરષોત્તમભાઈ તથા મહેશભાઈ પરષોતમભાઈ ફુલતરીયાના ભાભીનું તારીખ 6-9-2022 ને મંગળવારના...
મોરબી : હંસાબેન ભુપેશભાઇ રાવલનું અવસાન
મોરબી : મોરબી નિવાસી હંસાબેન ભુપેશભાઇ રાવલ (ઉ.વ 67),તે ભુપેશભાઈ રાવલના પત્નિ,ધ્યાનેશભાઈ,ઉમેશભાઈ માતાશ્રી,મનોજકુમાર અને હિતેશકુમારના સાસુનું તા.6ના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા.8ને ગુરુવારના...
મોરબી : જયાબેન ધરમશીભાઈ ફૂલતરિયાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી જયાબેન ધરમશીભાઈ ફૂલતરિયા(ઉં. વ.૮૫),તે ધરમશીભાઈની પત્ની, સમીરભાઈ (GEB TPS - સિક્કા) તથા પંકજભાઈના માતુશ્રી અને સિદ્ધાર્થભાઈ (SP fulatariya & Co.,C.A.)...
ટંકારા : લુણસર નિવાસી પરેશભાઈ ધીરજલાલ સરસાવડીયાનું અવસાન
ટંકારા : મૂળગામ લુણસર હાલ ભુજ નિવાસી પરેશભાઈ ધીરજલાલ સરસાવડીયા(ઉ.વ.41), તે પ્રવિણભાઇ મોહનભાઈ રાણસરીયા(98252 03078),કિશોરભાઈ મોહનભાઈ રાણસરીયા(98253 21678),કમલેશભાઈ મોહનભાઈ રાણસરીયા(98256 57640)ના ભાણેજનુ તા.4 ના...
મોરબી: ગીતાબેન દિનેશભાઈ દવે નું અવસાન
મોરબી : મોરબી નિવાસી શ્રીમાળી યજુર્વેદી બ્રાહ્મણ ગીતાબેન દિનેશભાઈ દવે (શ્રી મહાલક્ષ્મી મહીલા મંડળ),તે દિનેશભાઈ સી.દવેના પત્ની,ધર્મેશ દિનેશભાઈ દવેના માતા,વિનાયકભાઈ સી. દવે અને અનિલભાઈ...
વાંકાનેર નિવાસી રતનબેન માકાસણાનું અવસાન
વાંકાનેર: વાંકાનેર નિવાસી રતનબેન અમરશીભાઈ માકાસણા (ઉં.વ. 95) તે ધનજીભાઈ અને રમેશભાઈ (મો. નં. 9727722763)ના માતા નિલેશભાઈ અને ધ્રુમિલભાઈના દાદીનું તારીખ 3/9/2022 ને શનિવારના...