મોરબી નિવાસી ગીતાબેન ફુલતરીયાનું અવસાન

- text


 

મોરબી: મોરબી નિવાસી ગીતાબેન નરભેરામભાઈ ફુલતરીયા (ઉં.વ. 59) તે નરભેરામભાઈ પરષોત્તમભાઈ ફુલતરીયાના પત્ની, લાલજીભાઈ પુરષોત્તમભાઈ તથા મહેશભાઈ પરષોતમભાઈ ફુલતરીયાના ભાભીનું તારીખ 6-9-2022 ને મંગળવારના રોજ અવસાન થયું છે. તેઓનું બેસણું તારીખ 8-9-2022 ને ગુરુવારના રોજ સવારે 8 થી 10 કલાક દરમિયાન શિવ હોલ, સ્કાય મોલની સામે, શનાળા રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. પિયર પક્ષનું બેસણું પણ સાથે રાખેલ છે.

- text

- text