ચાંચાપર નિવાસી કરસનભાઈ ગંગારામભાઈ સનિયારાનું અવસાન

- text


મોરબી : મૂળ ચાંચાપર નિવાસી કરશનભાઈ ગંગારામભાઈ સનિયારા (ઉંમર વર્ષ 68) તે બાલુભાઇ ગંગારામભાઈ સનિયારા (97248 70401)ના ભાઈ તથા કિરીટભાઈ બાલુભાઈ સનિયારા (85113 65401)ના કાકાનું તારીખ 4/9/2022ના રોજ અવસાન થયું છે. સદગતની ઉત્તરક્રિયા તથા લૌકિક વ્યવહાર તા. 12ને સોમવારના રોજ તેમના નિવાસ્થાન ચાંચાપર તા.જી.મોરબી તથા પ્રભુ પ્રસાદ તારીખ 12ને સોમવારના રોજ રેવાબેન ઓધવજીભાઈ પટેલ સમાજ વાડી, ચાંચાપર ખાતે રાખવામાં આવ્યો છે.

- text

- text