મોરબી: ગીતાબેન દિનેશભાઈ દવે નું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી શ્રીમાળી યજુર્વેદી બ્રાહ્મણ ગીતાબેન દિનેશભાઈ દવે (શ્રી મહાલક્ષ્મી મહીલા મંડળ),તે દિનેશભાઈ સી.દવેના પત્ની,ધર્મેશ દિનેશભાઈ દવેના માતા,વિનાયકભાઈ સી. દવે અને અનિલભાઈ સી.દવેનાં ભાભીનું તા.૫ને સોમવારના રોજ અવસાન થયેલ છે.સદગતનું ઉઠમણું તા.૮ને ગુરુવારના રોજ સાંજે એક ૫ : ૩૦ કલાકે શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિ ભોજનશાળા, સુથાર શેરી મોરબી ખાતે રાખેલ છે.

- text

- text