ટંકારા : લુણસર નિવાસી પરેશભાઈ ધીરજલાલ સરસાવડીયાનું અવસાન

- text


ટંકારા : મૂળગામ લુણસર હાલ ભુજ નિવાસી પરેશભાઈ ધીરજલાલ સરસાવડીયા(ઉ.વ.41), તે પ્રવિણભાઇ મોહનભાઈ રાણસરીયા(98252 03078),કિશોરભાઈ મોહનભાઈ રાણસરીયા(98253 21678),કમલેશભાઈ મોહનભાઈ રાણસરીયા(98256 57640)ના ભાણેજનુ તા.4 ના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા.8ને ગુરુવારના રોજ સાંજે 4 થી 6 કલાકે તેમના નિવાસ્થાન હડમતિયા ખાતે રાખેલ છે.

- text