મોરબી : જયાબેન ધરમશીભાઈ ફૂલતરિયાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી જયાબેન ધરમશીભાઈ ફૂલતરિયા(ઉં. વ.૮૫),તે ધરમશીભાઈની પત્ની, સમીરભાઈ (GEB TPS – સિક્કા) તથા પંકજભાઈના માતુશ્રી અને સિદ્ધાર્થભાઈ (SP fulatariya & Co.,C.A.) તેમજ ધ્રુમિલભાઈના દાદીનું તા.૫ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૮ને ગુરુવારના રોજ સવારે ૮ થી ૧૦ કલાકે ઉમા હોલ, શિવ મંદિરની સામે, રવાપર રોડ, મોરબી ખાતે રાખેલ છે અને ઉત્તરક્રિયા તા.૧૫ને ગુરુવારના રોજ રાખેલ છે. સદગતનું ચક્ષુદાન કરેલ છે.

- text

- text