મોરબી નિવાસી મોનિકાબેન શેઠનું અવસાન

- text


 

મોરબી: મોનિકાબેન જીતેન્દ્રભાઈ શેઠ (ઉં. વ. 58) તે સ્વ. પ્રભુદાસભાઈ તથા વનીતાબેનના પુત્રવધુ, તે જીતેન્દ્રભાઈના પત્ની, તે દિપાલી, કૌશલ અને મોક્ષાના માતા, તે ધારા, સંજય અને વિશાલના સાસુ, તે આગમ તથા મૈત્રીના દાદી, તે લબ્ધીના નાની, તે રતિલાલ અને ઇન્દુબેન જી. મહેતાના સુપુત્રી, તે મહેન્દ્ર તથા હિતેશના બેન, તે માયાબેનના નણંદ, તે હંસાબેન, સ્વ. મીનાબેન તથા બા. બ્ર. ભાવનાબાઈ મહાસતીજીના સંસારી ભાભીનું તારીખ 14-9-2022 ને બુધવારના રોજ અવસાન થયું છે. તેઓનું ઉઠામણું તારીખ 16-9-2022 ને શુક્રવારના રોજ સવારે 10:30 કલાકે દશા શ્રીમાળી વણિક ભોજનશાળા યુનિટ-1, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. ત્યારબાદ 11 વાગે પ્રાર્થના સભા રાખવામાં આવી છે.

- text

- text