મોરબી : હિતેશભાઈ કિશોરભાઈ પરમારનું અવસાન

- text


મોરબી : મૂળગામ પડધરી હાલ ઘુંટું નિવાસી હિતેશભાઈ કિશોરભાઈ પરમાર(ઉ.વ.44),તે રામજીભાઈ (9825422603) રવજીભાઈ બગથરિયાના જમાઈ,ભરતભાઈ (9925871081) અને રોહિતભાઈ (8238845065)ના બનેવીનું તા.23ને મંગળવારના રોજ અવસાન થયેલ છે.
મોસાળ પક્ષનું સદગતનું બેસણું તા.25ને ગુરુવારના રોજ સાંજે 4 થી 6 કલાકે મારકો વિલેજ,સેમ્પલ સીરામીક સામે ઘુંટુ, હળવદ રોડ ખાતે રાખેલ છે.

- text

- text