મોરબી: વીણાબેન વલ્લભભાઇ દશાડીયાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી વીણાબેન (પુષ્પાબેન) વલ્લભભાઈ દશાડીયા,તે સ્વ. વલ્લભભાઈ કેશવજીભાઇ દશાડીયાના પત્ની, પીન્ટુભાઈ(99043 91946)ના માતાશ્રી,ભરતભાઈ સુંદરજીભાઈ અઘેરા(ખીરસરા વાળા) તેમજ કિશોરભાઈના બહેનનું તા.૪ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૫ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે મોરબી ગુર્જર સુથાર જ્ઞાતિની વાડી યુનિટ -૧,મોરબી ખાતે રાખેલ છે.પિયરપક્ષનું બેસણું સાથે રાખેલ છે.

- text

- text