જૂના સાદુળકા : આનંદગીરી (લાલો) સુખદેવગીરી ગોસાઈનું અવસાન

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપની લિંક મેળવવા માટે https://wa.me/message/SFYFCTWIGHIOK1 પર ક્લિક કરી મેસેજ સેન્ડ કરો..

મોરબી : મૂળગામ જૂના સાદુળકા હાલ મોરબી નિવાસી આનંદગીરી (લાલો) સુખદેવગીરી ગોસાઈ,તે દેવગીરી મોહનગીરી ગોસાઈ અને સુખદેવગીરી દેવગીરી ગોસાઈના પૌત્ર,સુખદેવગીરી દેવગીરી ગોસાઈના પુત્ર, હિતેશગીરી,દિનેશગીરી, મુકેશગી રી,બાદલગીરી,પ્રભાતગીરી, અનિલગીરીનો ભત્રીજો,રોહિતગીરીનો ભાઈ અને માનવગીરીના પિતાશ્રીનું તા.૮ ના રોજ અવસાન થયેલ છે.સદગતનનું બેસણું તા.૧૨ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે ભાગ્યલક્ષ્મી સોસાયટી,વેજીટેબલ રોડ, મોરબી – ૨ ખાતે રાખેલ છે.

- text

 

- text