મોરબી : નિશાબેન મુકેશભાઈ વાંઢુચાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી કચ્છી ભાટિયા નિશાબેન મુકેશભાઈ વાંઢુચા,તે સ્વ.પરસોતમ હરિદાસ સંપટના પુત્રી,સ્વ.પ્રવીણભાઈ, હેમાદ્રીબેન,અશ્વિનભાઈ સંપટના બેન અને ભક્તિબેનના ફઈબાનું તા.10ના રોજ અવસાન થયેલ છે. સદગતનું ઉઠમણું તા.12ને શુક્રવારના રોજ સાંજના 5 થી 6 કલાકે યોગેશ્વર મહાદેવ મંદિર રીલીફનગર મોરબી-2 ખાતે રાખેલ છે.

- text

- text